પંજાબને 8 વિકેટે હરાવી બેંગલોરનો IPLની ફાઇનલમાં પ્રવેશ

પંજાબને 8 વિકેટે હરાવી બેંગલોરનો IPLની ફાઇનલમાં પ્રવેશ

પંજાબને 8 વિકેટે હરાવી બેંગલોરનો IPLની ફાઇનલમાં પ્રવેશ

Blog Article



ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ક્વોલિફાયર-1 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ગુરુવારે પંજાબ કિંગ્સને આઠ વિકેટે હરાવી આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બેંગલોર હવે ત્રીજી જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલમાં રમશે.


 

Report this page